લોકશાહીનું સર્વોચ્ચ મંદિર સંસદ ભવન
·
લોકશાહીનું
પવિત્ર મંદિર એટલે સંસદભવન. સંસદભવનની અલપ-ઝલપ ઝાંખી કરી લઈએ.
·
ઈમારતનો આકાર = ગોળાકાર
· રેખાંકન
કરનાર =
સર એડવર્ડ લ્યુટન્સ અને સર હર્બટ બાકર (બંને અંગ્રેજ સ્થપતિઓ)
·
ભૂમિપૂજન
=
તે વખતના બ્રિટીશ રાજાના મામા ડયુક ઓફ કેનોટના હસ્તે
·
બાંધકામનો
ખર્ચ =
રૃા. ૮૩ લાખ
·
વાસ્તુપૂજન
=
લોર્ડ ઈરવિનના હસ્તે, ૧૮મી જાન્યુઆરી ૧૯૨૭ના રોજ.
·
ત્રણ
માળના સંસદભવનના કેન્દ્રસ્થાને આવેલો સેન્ટ્રલ હોલઃ
o
૨૯.૯ મીટર વ્યાસનો,
o
તેના
પરના ભવ્ય ઘુમ્મટની ઉંચાઈ =
૧૧૮ ફૂટ
o
આ
સેન્ટ્રલ હોલમાં જ ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ની મધ્ય રાત્રિએ ઐતિહાસિક સત્તા-પરિવર્તન સમારંભ
યોજાયો અને અંગ્રેજોએ આપણા દેશને આઝાદ કર્યો
o
સેન્ટ્રલ
હોલમાં ચિત્રોની સંખ્યા =
૨૪.
o
ગાંધીજીના
ચિત્રનું અનાવરણ થયું =
૧૮મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ.
·
આ
ચિત્ર દોરનારઃ સર ઓસવાલ બિર્લે
·
સંસદભવનના
વરંડામાં ચિત્રોની સંખ્યા =
૫૮.
·
સંસદભવન
પરિસરમાં પ્રતિમાઓની સંખ્યાઃ ૧૩.
· લોકસભા
અને રાજ્યસભાના અધ્યક્ષ (સભાપતિ)ના આસનની ઉપરની બાજુએ 'ધર્મચક્ર પ્રવર્તનાય' એવા શબ્દો છે
અને અશોક ચક્રનું ચિન્હ કોતરાયેલું છે.
· લોકસભાના
અધ્યક્ષના આસન સામે ભારતની બંધારણસભાના પહેલા ચૂંટાયેલા અધ્યક્ષ વિઠ્ઠલભાઈ
પટેલનું
ચિત્ર છે.
· પહેલી
લોકસભા ૧૯૫૨માં અસ્તિત્વમાં આવી.* ૧૯૫૨થી ૧૯૬૪ સુધી
પંડિત જવાહરલાલ નહેરુ સભાગૃહના નેતા રહ્યા હતા.
- ·
૧૯૬૬, ૧૯૯૭, ૨૦૦૪
અને ૨૦૦૯માં એમ ચાર વખત વડાપ્રધાન રાજ્યસભામાંથી આવેલા
- ·
લોકસભામાં
ચૂંટાયેલા સભ્યો માટે બેઠક અને ગાલીચાનો રંગઃ લીલો.
- ·
લોકસભામાં
વિરોધ પક્ષના પ્રથમ નેતા =
રામસૂ ભગતસિંહ (૧૯૬૯-૭૦).
- ·
રાજ્યસભા
=
સંસદભવનની ઈમારતમાં જ
- ·
આકાર
=
૪૪૫ ચોરસમીટર
- ·
બેઠકોની
ક્ષમતા =
૨૫૦
- ·
બેઠક
વ્યવસ્થાઃ હરોળમાં છ ભાગમાં.
- ·
લાલ
રંગની બેઠકો લોકસભામાં ચૂંટાયેલા સભ્યો માટે બેઠકો અને
ગાલીચાનો રંગ લીલો.
- ·
રાજ્યસભાનું
પહેલું અધિવેશનઃ ૧૩મી મે ૧૯૫૨ના રોજ
- ·
રાજ્યસભાના
વિરોધ પક્ષના પહેલા નેતાઃ શ્યામાનંદ મિશ્રા
- · રાજ્યસભા
વરિષ્ઠ સભાગૃહ (અપર હાઉસ) ગણાય છે, જ્યારે
લોકસભા 'હાઉસ ઓફ પીપલ' તરીકે
ઓળખાય છે.
- ·
બંને
ગૃહોનો આકાર ઘોડાની નાળ જેવો, અર્ધ વર્તુળાકાર છે.
- · અગાઉ
આ બંને સભાગૃહોની બનેલી એક જ કોન્સ્ટિટયુશન એસેમ્બ્લી ઓફ ઈન્ડિયા તા. ૯-૧૨-૧૯૪૬થી
૧૪-૧-૧૯૫૦ સુધી અસ્તિત્વમાં હતી.