ધોરણ-૭
સામાજિક વિજ્ઞાન પ્રથમસત્ર
પાઠ-૧
: બે મહારાજ્યો
૧ –
કનોજ
૦૧
|
હર્ષવર્ધનનો
સમયગાળો જણાવો.
|
ઈ.સ. ૬૦૬ થી
૬૪૭
|
|
૦૨
|
હર્ષવર્ધનના
પિતાનું નામ જણાવો.
|
પ્રભાકરવર્ધન
|
|
૦૩
|
હર્ષવર્ધનના
મોટાભાઈનું નામ જણાવો.
|
રાજ્યવર્ધન
|
|
૦૪
|
રાજ્યવર્ધનનું
મોત કોના કારણે થયું ?
|
ગૌડ રાજવી
શશાંકને કારણે
|
|
૦૫
|
હર્ષવર્ધનની
બહેનનું નામ શું હતું ?
|
રાજ્યશ્રી
|
|
૦૬
|
હર્ષવર્ધનની
બહેન રાજ્યશ્રીને કોને કેદ કરી હતી ?
|
માળવાના રાજા
દેવગુપ્તે
|
|
૦૭
|
હર્ષવર્ધને કોની
સલાહથી રાજગાદી સંભાળી ?
|
રાજ્યના
આગેવાનોની સલાહથી
|
|
૦૮
|
હર્ષવર્ધને કઈ
રાજગાદી સંભાળી ?
|
થાણેશ્વરની
રાજગાદી
|
|
૦૯
|
બૌદ્ધ સાધુનું
નામ શું હતું ?
|
દિવાકર મિત્ર
|
|
૧૦
|
હર્ષવર્ધને
માળવાના કયા રાજાને હરાવ્યો ?
|
દેવગુપ્ત
|
|
૧૧
|
હર્ષવર્ધને
કામરૂપ (આસામ)ના કયા રાજા સાથે મૈત્રીસંબંધો બાંધ્યા ?
|
ભાસ્કરવર્મન
|
|
૧૨
|
હર્ષવર્ધનને
દક્ષિણના કયા રાજવીને હરાવવામાં સફળતામળી નહીં ?
|
ચાલુક્ય રાજવી
પુલકેશી બીજો
|
|
૧૩
|
હર્ષવર્ધને
સતત કેટલા વર્ષ સુધી વિજયયાત્રા કરી ?
|
સાત વર્ષ
|
|
૧૪
|
હર્ષવર્ધન
પોતાના રાજ્યની જાતે દેખરેખ રાખવા માટેશું કરતો હતો ?
|
પ્રવાસ કરતો
હતો
|
|
૧૫
|
હર્ષવર્ધને
પોતાની દિનચર્યાને કેટલા ભાગમાં વહેંચીહતી ?
|
ત્રણ ભાગમાં
|
|
૧૬
|
હર્ષવર્ધનની
દિનચર્યાના ત્રણ ભાગ કયા કયા છે ?
|
૧.વહીવટ માટે
૨.પ્રજા કલ્યાણ માટે ૩.ધાર્મિક કાર્યો માટે
|
|
૧૭
|
હર્ષવર્ધન
કેવા કાર્યો કરવામાં ભોજન પણ ભૂલી જતો હતો ?
|
સદ્કાર્યો
કરવામાં
|
|
૧૮
|
હર્ષવર્ધનના
મંત્રીઓમાં કોનો કોનો સમાવેશ થતો હતો ?
|
સેનાપતિ,પ્રતિહાર(દ્વારપાલ),સંધિવિગ્રાહક(વિદેશમંત્રી),રાજદૂત,પરરાજ્યમંત્રી,
મહાદંડનાયક (વડાન્યાયાધીશ),અક્ષપટલિક(નોંધણીકરનાર) |
|
૧૯
|
હર્ષવર્ધને
શેની પર પ્રતિબંધ ફરમાવ્યો હતો ?
|
જીવહિંસા પર
|
|
૨૦
|
હર્ષવર્ધન
પ્રતિવર્ષ શેનું આયોજન કરતો હતો ?
|
બૌદ્ધધર્મ
ચર્ચા-સભા
|
|
૨૧
|
હર્ષવર્ધન દર
પાંચ વર્ષે શેનું આયોજન કરતો હતો ?
|
પ્રયાગ મુકામે
ધર્મપરિષદનું આયોજન
|
|
૨૨
|
હર્ષવર્ધનના
દરબારની શોભામાં કોના કારણે વૃદ્ધિ થતી હતી ?
|
સુસંસ્કૃત
સાહિત્યકાર મહાકવિ બાણભટ્ટ
|
|
૨૩
|
બાણભટ્ટની પ્રખ્યાત
કૃતિઓ કઈ છે ?
|
હર્ષચરિત, કાદમ્બરી
|
|
૨૪
|
બાણભટ્ટે કઈ
ભાષામાં પોતાની કૃતિઓ લખી છે ?
|
સંસ્કૃત
ભાષામાં
|
|
૨૫
|
હર્ષવર્ધને
રચેલા ત્રણ નાટકોના નામ આપો.
|
નાગાનંદ,રત્નાવલિ,પ્રિયદર્શિકા
|
|
૨૬
|
હર્ષવર્ધનના
રાજ્યમાં કઈ મહાન વિદ્યાપીઠ આવેલી હતી ?
|
નાલંદા
વિદ્યાપીઠ
|
|
૨૭
|
હર્ષવર્ધને
નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે કેટલા ગામ આપ્યા હતા ?
|
૧૦૦ જેટલાં
ગામ
|
|
૨૮
|
લોહ,સોમલ અને પારાની ભસ્મનો
ઔષધિ તરીકે ઉપયોગ સૂચવનાર રસાયણશાસ્ત્રીનું
નામ આપો. |
નાગાર્જુન
|
|
૨૯
|
નાગાર્જુન કઈ
વિદ્યાપીઠ સાથે સંકળાયેલા હતા ?
|
નાલંદા
વિદ્યાપીઠ
|
|
૩૦
|
નાલંદા
વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને કેવી રીતે પ્રવેશ આપવામાં આવતો હતો ?
|
પ્રવેશ
પરીક્ષા પાસ કરે તેને
|
|
૩૧
|
નાલંદા
વિદ્યાપીઠમાં રહેવા, જમવા તથા શિક્ષણ મેળવવાની વ્યવસ્થા કેવી હતી ?
|
નિ:શુલ્ક હતી
|
|
૩૨
|
નાલંદા
વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ શું હતું ?
|
ધર્મગંજ
|
|
૩૩
|
હર્ષવર્ધનના
સમયમાં પ્રજામાં કયા કયા કુરિવાજો હતા ?
|
સતીપ્રથા,બાળલગ્નો,બહુલગ્નોની પ્રથા
|
|
૩૪
|
હર્ષવર્ધનના
સમયમાં લોકો કેવા અલંકારો ધારણ કરતાં હતા ?
|
ફૂલમાળા,વેઢ,વીંટીઓ,કડાં,કંગન,હાર વગેરે
|
|
૩૫
|
હર્ષવર્ધનના
સમયમાં ગામડાઓમાં ફરીને લોકોને મનોરંજન કોણ પૂરું પાડતું હતું ?
|
નટ અને મદારી
|
|
૩૬
|
હર્ષવર્ધનના
સમયમાં પ્રજાનો મુખ્ય વ્યવસાય કયો હતો ?
|
કૃષિ અને
પશુપાલન
|
|
૩૭
|
હર્ષવર્ધનના
સમયમાં જમીન મહેસૂલ કેટલું લેવામાં આવતું હતું ?
|
૧:૬ (ઉપજનો
છટ્ઠો ભાગ)
|
|
૩૮
|
હર્ષવર્ધનના
સમયમાં આંતર-બાહ્ય વ્યાપાર કોને હસ્તક હતો ?
|
વૈશ્યોને
હસ્તક
|
|
૩૯
|
વ્યાપાર માટે
કયાંથી કયાં સુધી સળંગ રાજમાર્ગની સુવિધા રાજ્ય તરફથી કરવામાં
આવી હતી ? |
પાટલીપુત્રથી
ભૃગુકચ્છ બંદર (હાલનું ભરૂચ) સુધી
|
|
૪૦
|
વ્યાપાર
વિનિમય માટે કેવા સિક્કાનું ચલણ હતું ?
|
સોના-ચાંદીના
સિક્કાનું ચલણ
|
|
૪૧
|
કઈ કઈ
વસ્તુઓની નિકાસ કરવામાં આવતી હતી ?
|
અલંકારો,મૂર્તિઓ,હાથીદાંત,ઇમારતી લાકડાનું રાચરચીલું બનાવી તેની નિકાસ થતી
|
|
૪૨
|
હર્ષવર્ધનના
સમયમાં ભારતમાં આવેલ ચીની મુસાફરનું નામ શું હતું ?
|
હ્યુ-એન-ત્સાંગ
|
|
૪૩
|
હ્યુ-એન-ત્સાંગ
શા માટે ભારત આવ્યો હતો ?
|
બૌદ્ધધર્મના
અભ્યાસ માટે
|
|
૪૪
|
હ્યુ-એન-ત્સાંગે
કઈ પ્રાચીન વિદ્યાપીઠમાં ૫ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો ?
|
નાલંદા
વિદ્યાપીઠ
|
|
૪૫
|
હ્યુ-એન-ત્સાંગ
ક્યારે ચીન પરત ફર્યો ?
|
ઈ.સ. ૬૪૫ માં
|
|
૪૬
|
હ્યુ-એન-ત્સાંગ
કયા રસ્તે ચીન પરત ફર્યો ?
|
મધ્ય એશિયાના
રસ્તે થઈ ચીન પરત ફર્યો
|
|
૪૭
|
હ્યુ-એન-ત્સાંગ
પોતાની સાથે શું શું લેતો ગયો ?
|
કેટલાંક
પુસ્તકો,અવશેષો અને મૂર્તિઓ
|
|
૪૮
|
હર્ષવર્ધને
ઉજવેલ કઈ બૌદ્ધ ધર્મપરિષદમાં હ્યુ-એન-ત્સાંગે ભાગ લીધો હતો ?
|
પ્રયાગની
છઠ્ઠી બૌદ્ધ ધર્મપરિષદમાં
|
|
૪૯
|
હ્યુ-એન-ત્સાંગના
મતે હર્ષવર્ધનના રાજ્યોમાં કેટલાં બૌદ્ધ મઠો હતો ?
|
૧૦૦ બૌદ્ધ મઠો
|
૨ – વાતાપી
૦૧
|
દક્ષિણના કયા રાજા સામે હર્ષવર્ધનની હાર થઈ હતી ?
|
પુલકેશી બીજો
|
|
૦૨
|
દક્ષિણ ભારતમાં ચાલુક્ય (સોલંકી) વંશે કયા નગરમાં પોતાની
રાજધાની રાખી ?
|
વાતાપી નગરમાં (બાદામી કર્ણાટક)
|
|
૦૩
|
અશ્વમેઘ યજ્ઞ કોને કરાવ્યો હતો ?
|
પુલકેશી પહેલાએ
|
|
૦૪
|
તેના ધ્વજમાં શેનું ચિહ્ન હતું ?
|
વરાહાવતારનું ચિહ્ન
|
|
૦૫
|
પુલકેશી પહેલા પછી તેમની ગાદી કોને સંભાળી હતી ?
|
પુલકેશી પહેલાનો પુત્ર કીર્તિવર્મા
|
|
૦૬
|
કીર્તિવર્મા પછી રાજગાદી કોને સંભાળી હતી ?
|
પુલકેશી પહેલાનો ભાઈ મંગલેશ
|
|
૦૭
|
મંગલેશ રાજા બન્યા પછી તેને કયું મંદિર બંધાવ્યું હતું ?
|
વિષ્ણુમંદિર
|
|
૦૮
|
મંગલેશ પછી રાજગાદી કોને સંભાળી હતી ?
|
પુલકેશી બીજો
|
|
૦૯
|
પુલકેશી બીજાનો સમયગાળો જણાવો.
|
ઈ.સ. ૬૧૦ થી ૬૪૨ સુધી
|
|
૧૦
|
પુલકેશી બીજાએ આશરે કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું ?
|
૩૦ વર્ષ સુધી
|
|
૧૧
|
પુલકેશી બીજાએ કયા કયા પ્રદેશો જીત્યા હતા ?
|
લાટ (દક્ષિણ ગુજરાત), ગુર્જર (ઉત્તર ગુજરાત), કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના વેંગી પ્રદેશો, આન્ધ્રપ્રદેશ
|
|
૧૨
|
પુલકેશી બીજો અને હર્ષવર્ધન કયાં ભેગા થયા અને મોટું
યુદ્ધ થયું ?
|
નર્મદા પાસે
|
|
૧૩
|
હર્ષવર્ધનની વિજ
|
ધોરણ-૭ સામાજિક
વિજ્ઞાન પ્રથમસત્ર
પાઠ-૨ : પૃથ્વી
ફરે છે
૦૧
|
પૃથ્વી કેટલાં પ્રકારે ગતિ કરે છે ?
|
|
બે પ્રકારે
|
૦૨
|
પૃથ્વી કયા બે પ્રકારે ગતિ કરે છે ?
|
|
૧. પૃથ્વી
પોતાની ધરી પર
ફરે છે (પરિભ્રમણ
– ધરિભ્રમણ),૨. સૂર્યની
આસપાસ પણ
ફરે છે (પરિક્રમણ)
|
૦૩
|
બ્રહ્માંડમાં ગતિમાન
પદાર્થોના ત્રણ નામ
આપો.
|
|
સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી
|
૦૪
|
પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર વિષુવવૃત્ત પર કલાકના
કેટલાં કિમીની ઝડપે ફરી
એક ચક્ર
પૂર્ણ કરે છે
?
|
|
કલાકના ૧૬૭૦ કિમીની ઝડપે
|
૦૫
|
પૃથ્વીને એક ચક્ર
પૂર્ણ કરતાં
કેટલો સમય લાગે
છે ?
|
|
૨૪ કલાક
|
૦૬
|
પૃથ્વીને સૂર્યની ફરતે એક પ્રદક્ષિણા પૂરી કરતાં કેટલાં દિવસ લાગે છે ?
|
|
લગભગ ૩૬૫ દિવસ લાગે છે
|
૦૭
|
૩૬૫ દિવસના સમયગાળાને આપણે શું કહીએ છીએ ?
|
|
વર્ષ કહીએ છીએ
|
૦૮
|
અવકાશમાં પૃથ્વીને નિરંતર
ફરવા માટે જે કલ્પિત
માર્ગ છે
તેને આપણે કયા નામે ઓળખીએ છીએ ?
|
|
કક્ષા (Orbit)
|
૦૯
|
પૃથ્વીની કક્ષા
કેવા આકારની છે ?
|
|
વર્તુળાકાર નહીં, પરંતુ
લંબગોળાકાર કે ઈંડાકાર છે
|
૧૦
|
પૃથ્વી સૂર્યની પરિક્રમા
એક મિનિટમાં કેટલાં કિમીની ઝડપે કરી રહી છે ?
|
|
એક મિનિટમાં ૧૭૬૦ કિમીની ઝડપે
|
૧૧
|
ચંદ્ર કોની પ્રદક્ષિણા કરે છે ?
|
|
પૃથ્વીની
|
૧૨
|
પૃથ્વી કોની પ્રદક્ષિણા
કરે છે ?
|
|
સૂર્યની
|
૧૩
|
પૃથ્વી પોતાની ધરી પર ———- અને
કક્ષાની ———–નો ખૂણો બનાવે છે ?
|
|
૨૩.પં અને ૬૬.પં
|
૧૪
|
પ્રકાશવર્તુળ કોને કહે છે ?
|
|
અંધકાર અને પ્રકાશને છેદતી
બંને ધ્રુવોને જોડતી એક સીધી રેખા
સ્પષ્ટ થાય
છે
તેને પ્રકાશવર્તુળ કહે છે.
|
૧૫
|
કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો બરાબર
સીધાં ક્યારે પડે છે ?
|
|
૨૧ મી જૂને
|
૧૬
|
મકરવૃત્ત પર સૂર્યનાં કિરણો બરાબર
સીધાં ક્યારે પડે છે ?
|
|
૨૨ મી ડિસેમ્બરે
|
૧૭
|
દિવસ લાંબો રહે તેનું કારણ
શું છે ?
|
|
જયાં સૂર્યનાં કિરણો સીધાં પડે છે તે અને તેની આજુબાજુનાં વિસ્તારોમાં દિવસ
લાંબા રહે છે.
|
૧૮
|
દિવસ ટૂંકા રહે તેનું કારણ
શું છે ?
|
|
જયાં સૂર્યનાં કિરણો ત્રાંસા પડે છે ત્યાં દિવસ ટૂંકા રહે છે.
|
૧૯
|
વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા
વિસ્તારોમાં કઈ ઋતુ
અનુભવાય છે ?
|
|
ઉનાળાની ઋતુ
|
૨૦
|
ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા
વિસ્તારોમાં કઈ ઋતુ
અનુભવાય છે ?
|
|
શિયાળાની ઋતુ
|
૨૧
|
ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો કયારે હોય છે ?
|
|
૨૧ મી માર્ચથી ૨૩ મી સપ્ટેમ્બર સુધી
|
૨૨
|
જયારે ઉત્તર
ગોળાર્ધમાં ઉનાળાની ઋતુ
હોય છે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં કઈ ઋતુ હોય છે ?
|
|
શિયાળાની ઋતુ
|
૨૩
|
યુરોપના નોર્વે દેશમાં કયા મહિનામાં સૂર્ય આથમતો નથી ?
|
|
મે મહિનાના મધ્યથી જુલાઈના અંત
સુધી
|
૨૪
|
ઉત્તરાયણ કોને કહે છે ?
|
|
૨૨ મી ડિસેમ્બરથી સૂર્યનું
સીધું કિરણ ઉત્તર તરફ એટલેકે વિષુવવૃત્ત
તરફ પડવાનું
શરૂ થાય છે તેને ઉત્તરાયણ
કહે છે.(ઉત્તરાયણ ૧૪ મી જાન્યુઆરી નહીં ૨૨ મી ડિસેમ્બરે થાય છે )
|
૨૫
|
મકરસંક્રાંતિ કોને કહે છે ?
|
|
૧૪ મી જાન્યુઆરીએ સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે માટે મકરસંક્રાંતિ કહેવાય છે.
|
૨૬
|
દક્ષિણાયન કોને કહે છે ?
|
|
૨૨ મી જૂનથી સૂર્યનાં સીધાં કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણે વિષુવવૃત્ત તરફ
જાય છે
જેને દક્ષિણાયન કહે છે.
|
૨૭
|
પ્રદક્ષિણા કોને કહે છે ?
|
|
કોઇપણ વસ્તુ
કે વ્યક્તિને જમણી બાજુ
રાખીને તેની આસપાસ ફરવું તે
|
૨૮
|
સેલ્સિયસ એ શું છે ?
|
|
તાપમાનનો એકમ
છે
|
૨૯
|
સેલ્સિયસ નામ
કોના નામ પરથી રાખવામાં આવ્યું છે ?
|
|
સ્વીડનના ખગોળશાસ્ત્રી
સેલ્સિયસના નામ
પરથી
|
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો